તમારે પેશાબ કરતાં સમયે ભુલથી પણ આ ગંભીર ભુલો ના કરવી જોઈએ, નહિતર સહન કરવું પડશે ખરાબ પરિણામ

તમારે પેશાબ કરતાં સમયે ભુલથી પણ આ ગંભીર ભુલો ના કરવી જોઈએ, નહિતર સહન કરવું પડશે ખરાબ પરિણામ

વ્યક્તિ જ્યારે પેશાબ કરે છે તો આ દરમિયાન મોટાભાગના વ્યક્તિ એવા હોય છે જે ઘણી ભૂલો કરી દેતા હોય છે. તેઓ એ વાતથી બિલકુલ અજાણ્યા હોય છે કે તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલ તેમના સ્વાસ્થ્ય પર કેટલો ખરાબ પ્રભાવ પાડી શકે છે. કદાચ આ વાતનો અંદાજો લગાવી પણ શકાતો નથી. જો પેશાબ કરતા સમયે નાની નાની ભૂલો કરવામાં આવે તો તેનાથી આપણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જો સવારે ઉઠીને પેશાબ અને નિત્યક્રિયા થઈ જાય તો તે ખૂબ જ સારું હોય છે.

વિજ્ઞાન પણ આ વાતની પુષ્ટિ કરે છે કે પેશાબ સાથે જોડાયેલી અમુક ભૂલો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આ બધાને ધ્યાનમાં રાખીને આજે અમે તમને અમુક એવી ભૂલો વિષે જાણકારી આપી છે, જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે.

ગંદા ટોયલેટનો ઉપયોગ

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમારે ભૂલથી પણ પેશાબ કરતા સમયે ગંદી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખાસ કરીને આ વાત મહિલાઓએ વધારે ધ્યાન આપવું જોઈએ. જો તમે મજબૂરીમાં પણ ક્યારેક સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કરો છો તો તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એટલે કે જ્યારે તમે પેશાબ કરો છો તો તે પહેલા ટોઇલેટ સીટ પર યોગ્ય રીતે પાણી નાખી દો. ત્યારબાદ પેશાબ કરો તમારે ત્યાં પાણી નાખવાનું ભૂલવું જોઈએ નહીં. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જો તમે ગંદી જગ્યા પર પેશાબ કરો છો, તો તેનાથી તમને યુરિન ઇન્ફેક્શન થવાનો ખતરો રહે છે અને સાથોસાથ ઘણા પ્રકારની પરેશાનીઓ પણ થઈ શકે છે.

પેશાબ આવવા પર રોકવો જોઈએ નહીં

મોટાભાગના વ્યક્તિઓમાં આદત હોય છે કે તેઓ પોતાના કામને કારણે અથવા અન્ય કોઈ કારણને લીધે પેશાબ આવવા પર વધારે સમય સુધી તેને રોકી રાખે છે અને જ્યારે તેમના કંટ્રોલ બહાર થઈ જાય ત્યારે તેઓ પેશાબ કરવા માટે જાય છે. પરંતુ આ નાની ભૂલો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તમારે ક્યારેય પણ પેશાબને લાંબો સમય સુધી રોકવો જોઈએ નહીં. કારણ કે તેના કારણે તમારી કિડની ખરાબ રીતે નુકસાન પહોંચે છે. જો તમે સતત આવું કરો છો તો તમારે કેટલી ખરાબ થવાનું પણ ખતરો રહે છે.

પેશાબ માં વધારે ફીણ

જ્યારે તમે પેશાબ કરો છો તો તમને લાગે છે કે સામાન્ય કરતા વધારે ફીણ બની રહ્યા છે અને આવું તમારી સાથે સતત બની રહ્યું છે, તો આ સ્થિતિમાં તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. કારણ કે પેશાબમાં ફીણ આવવા ઘણા પ્રકારની પરેશાનીઓનો સંકેત હોય છે. જેમ કે કિડની ખરાબ થવી, યુરિન ઇન્ફેક્શન વગેરેની સંભાવના થઇ શકે છે.

પેશાબ માંથી દુર્ગંધ આવવી

જો તમારા પેશાબ માંથી સતત દુર્ગંધ આવતી હોય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સમય રહેતા તેનો ઈલાજ જરૂરથી કરવો જોઈએ, જેથી તમે કોઈ મોટી પરેશાની માંથી બચી શકો.

ઓછા પાણીનું સેવન

એક સામાન્ય વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું ૪ લિટર પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ, જેથી આપણા શરીરની યોગ્ય રીતે સફાઇ થઇ શકે. જેના કારણે તમે ઘણી બધી ગંભીર બીમારીમાંથી બચી શકો છો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *