સવારમાં ઉઠીને જરૂરથી બોલો આ એક મંત્ર, થશે બધી પીડા દૂર

સવારમાં ઉઠીને જરૂરથી બોલો આ એક મંત્ર, થશે બધી પીડા દૂર

કોઈપણ વ્યક્તિ ગરીબ બનવા નથી માગતો એટલું જ નહીં જે વ્યક્તિ અમીર છે તે પણ હંમેશાં વધુ પૈસા કમાવવાનું વિચારતો રહે છે. તમે એવું પણ ક્યારેક જોયું હશે કે કોઈ પણ ગરીબ અચાનક જ અમીર બની જાય છે અને કોઈપણઅમીર વ્યક્તિ અચાનક થી જ ગરીબ બની જતો હોય છે. આ બધી જ રમત પોઝિટિવ અને નેગેટિવ એનર્જીને હોય છે. જે ઘરમાં વધુ નેગેટિવિટી હોય છે ત્યાં પૈસા ક્યારે વધુ દિવસો સુધી ટકતા નથી. 

એવા ઘરમાં કંઈ ને કંઈ નુકસાન થતું રહે છે. આ ઘરના સદસ્યોની કિસ્મત પણ ઘણી જ ખરાબ થવા લાગે છે. અને તે લોકો કોઈ પણ કામમાં હાથ નાખે છે તે કામ બગડી જતું હોય છે.

લોકો પોતાની સામાન્ય જિંદગીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ શોધતા રહે છે. તેમના માટે આપણી આખો દિવસ કોશિશ કરતા રહીએ છીએ તેમના માટે આપણે કોઈપણ વસ્તુનું ચિંતા કરતા નથી.

બધા જ લોકો પોતાના જીવન ઉપર નિયંત્રણ રાખવા માટે સામાન્ય રીતે ભગવાનને મદદ લેતા હોય છે. તેટલા માટે આપણે મંદિર, મસ્જિદ અલગ અલગ સ્થાન ઉપર જતા હોઈએ છીએ. જો કોઈ પણ વ્યક્તિ મંદિર જવામાં અસમર્થ થાય છે તો તે ઘરમાં જ પૂજા કરે છે અને મંત્ર નો જપ પણ કરે છે. લગભગ બધા જ લોકો ગાયત્રી મંત્ર વિશે જાણતા હશે અને જાપ પણ કરે છે. 

પરંતુ આજે અમે તેના થતા પ્રભાવ વિશે કહેવા જઈ રહ્યા છીએ. તેમની સાથે એ પણ કહેવા જઈ રહ્યા છીએ કે તેમના નિરંતર જાપ થી તમને કયા કયા લાભ થઈ શકે છે.

અમે તમને કહી દઈએ કે ગાયત્રી મંત્ર ઋગ્વેદ માંથી લેવામાં આવ્યો છે. તેમની ઉત્પત્તિ કરવાનો શ્રેય બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર ને જાય છે. અમે તમને કહી દઈએ કે આ એ જ વિશ્વામિત્ર છે જેમની વાત મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં કરી છે.

આ મંત્ર સવિત્ર દેવને સમર્પિત છે. જ્યારે મહર્ષિ કૃષ્ણદેવોપાયન વ્યાસજી એ વેદોનું સંકલન કર્યું હતું ત્યારે તે સમયે તેને ઋગ્વેદમાં રાખ્યો હતો.

જો આ મંત્રનો ઉપયોગ તમે નિરંતર કરો છો તો તમને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. તમે તેનો જપ સવારે અને સાંજે કરી શકો છો. તેને સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યોદય પછીના બે કલાક સુધી તમે જપ કરી શકો છો. તેનો જપ રાત્રિમાં ન કરવો જોઈએ. આ મંત્ર ખરાબ વિચાર ઉપર હંમેશા જીત અપાવે છે. તેમનો જપ કરવાથી ભૂત પ્રેત પાસે આવતા નથી. તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. સાથે જ દુઃખોથી છુટકારો નો રસ્તો મળે છે.

આ મંત્રનો અર્થ છે કે પ્રાણ રૂપ, દુઃખ નાશક, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્મા એટલે કે ભગવાન ને આપણે આપણા હૃદયમાં ધારણ કરીએ. તે પરમાત્મા આપણી બુદ્ધિને સત માર્ગે પ્રેરિત કરે. આ મંત્રના વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિ નો મંત્ર છે. આ આપણને જીવનમાં લક્ષ નથી ભટકવા દેતો નથી. એટલા માટે આ મંત્રને મુકુટમણી અથવા તો મંત્ર નો શીરોમોર પણ કહે છે. નિમિત ગાયત્રી મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તેજ અને યાદશક્તિ વધે છે. તે વ્યક્તિની બુદ્ધિ અને વિવેક ને વધારવાની સાથે સાથે તેમને તીવ્ર પણ બનાવે છે.

તેમનો પ્રયોગ રાત્રે ન કરવો જોઈએ. નહીંતર તેમના ખરાબ પરિણામ પણ થઈ શકે છે. આ મંત્ર ના શબ્દો ના ઉચ્ચારણ સાચા પ્રકાર થી કરવા જોઈએ. આમાં 24 શબ્દો છે જે ૨૪ સિદ્ધિઓના પ્રતીક છે.

ॐ ॐ ॐ
ॐ भूर् भुवः स्वः
तत् सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात्

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *